પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જ્ઞાની જોગિન્દરસિંહ વેદાંતીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 15 MAY 2021 11:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાની જોગિન્દર સિંહ વેદાંતીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું, જ્ઞાની જોગિન્દર સિંહ વેદાંતીજી વિદ્વાન અને વિનમ્ર વ્યક્તિ હતા. તેમનું જીવન નિઃસ્વાર્થ સેવાની અભિવ્યક્તિ હતું. તેમણે કરુણા અને સામંજસ્યપૂર્ણ સમાજનું નિર્માણ કરવાનું કાર્ય કર્યું. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે સહાનુભૂતિ

 

SD/GP



(Release ID: 1719257) Visitor Counter : 155