પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવસંવત્સરના અવસર પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 13 APR 2021 9:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ સંવત્સરના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લોકોને શુભેચ્છા પાઠવી અને દરેકની ખુશી માટે પ્રાર્થના કરી.

SD/GP/PC 

 


(રીલીઝ આઈડી: 1711365) મુલાકાતી સંખ્યા : 259