પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. વી શાંતાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
19 JAN 2021 10:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. વી શાંતાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "ડો. વી. શાંતાને ઉચ્ચ ગુણવત્તાની કેન્સર સંભાળની ખાતરી કરવાના તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. ચેન્નઈના અડ્યાર ખાતેની કેન્સર સંસ્થા ગરીબ અને દલિતોની સેવા કરવામાં મોખરે છે. હું મારી 2018માં લીધેલી સંસ્થાની મુલાકાતને યાદ કરું છું. ડૉ. વી. શાંતાના અવસાનથી દુ:ખ થયું. ઓમ શાંતિ.”
SD/GP/BT
(रिलीज़ आईडी: 1689937)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada