પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત રત્ન એમજીઆરને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 17 JAN 2021 11:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન એમજીઆરને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારત રત્ન એમજીઆર ઘણા લોકોના દિલોમાં વસેલા છે. તેઓનો આદર ફિલ્મો હોય કે રાજકારણની દુનિયા હોય ત્યાં બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગરીબી નિવારણ માટે અસંખ્ય પ્રયાસો શરૂ કર્યા અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો. એમજીઆરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ."

 

SD/GP/BT



(Release ID: 1689281) Visitor Counter : 89