પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી

Posted On: 31 AUG 2020 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું. “ઓણમની શુભકામનાઓ. આ એક વિશિષ્ટ તહેવાર છે, જે સંવાદિતાની ઉજવણી કરે છે. આપણા મહેનતુ ખેડુતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ આ પ્રસંગ છે. દરેકને આનંદ અને શ્રેષ્ઠ આરોગ્ય સાથે આશીર્વાદ મળે એવી કામના કરું છું.”

 

SD/GP/BT



(Release ID: 1649939) Visitor Counter : 161