પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
31 AUG 2020 9:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઓણમના શુભ પર્વની શુભકામનાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું. “ઓણમની શુભકામનાઓ. આ એક વિશિષ્ટ તહેવાર છે, જે સંવાદિતાની ઉજવણી કરે છે. આપણા મહેનતુ ખેડુતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ આ પ્રસંગ છે. દરેકને આનંદ અને શ્રેષ્ઠ આરોગ્ય સાથે આશીર્વાદ મળે એવી કામના કરું છું.”
SD/GP/BT
(रिलीज़ आईडी: 1649939)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam