પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 17 AUG 2020 12:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ શુભ મહિનો શરૂ થતાંની સાથે જ દરેકને ખાસ કરીને મારી મલયાલી બહેનો અને ભાઈઓને મારી શુભેચ્છાઓ. પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ તેની સાથે સફળતા, સારુ સ્વાસ્થ્ય અને સૌના માટે સમૃદ્ધિ લાવે.”

SD/GP/BT



(Release ID: 1646424) Visitor Counter : 151