પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
17 AUG 2020 12:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમ નૂતન વર્ષના અવસરે મલયાલી સમુદાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ શુભ મહિનો શરૂ થતાંની સાથે જ દરેકને ખાસ કરીને મારી મલયાલી બહેનો અને ભાઈઓને મારી શુભેચ્છાઓ. પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ તેની સાથે સફળતા, સારુ સ્વાસ્થ્ય અને સૌના માટે સમૃદ્ધિ લાવે.”
SD/GP/BT
(Release ID: 1646424)
Visitor Counter : 151
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam