પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 11 AUG 2020 8:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ!"

 

सभी देशवासियों को जन्माष्टमी के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। जय श्रीकृष्ण!

Best wishes on the auspicious occasion of Janmashtami. Jai Shri Krishna!

— Narendra Modi (@narendramodi) August 11, 2020

 

SD/BT



(Release ID: 1645206) Visitor Counter : 127