પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Posted On:
11 AUG 2020 8:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ!"
सभी देशवासियों को जन्माष्टमी के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएं। जय श्रीकृष्ण!
Best wishes on the auspicious occasion of Janmashtami. Jai Shri Krishna!
— Narendra Modi (@narendramodi) August 11, 2020
SD/BT
(Release ID: 1645206)
Visitor Counter : 151
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada