પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુરુપૂર્ણિમાના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ આપી

Posted On: 05 JUL 2020 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ગુરુપૂર્ણિમાના અવસરે શુભકામનાઓ આપતા કહ્યું હતું કે " દેશવાસીઓને ગુરુપૂર્ણિમાની ખુબ શુભકામનાઓ. જીવનને સાર્થક બનાવનાર ગુરુઓ પ્રત્યે સમ્માન પ્રગટ કરવાનો આજે વિશેષ દિવસ છે. અવસર પર બધા ગુરુજનોને મારા સાદર નમન."

 

 

 

GP/DS



(Release ID: 1636613) Visitor Counter : 165