પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રથયાત્રાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 23 JUN 2020 10:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન-પુનીત અવસર પર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા. મારી કામના છે કે શ્રદ્ધા અને ભક્તિની આ યાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લઈને આવે. જય જગન્નાથ !

 

GP/DS



(Release ID: 1633523) Visitor Counter : 159