પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને રજ પર્વની શુભકામનાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
14 JUN 2020 2:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એ ઓડિશાના લોકોને રજ પર્વના વિશેષ ઉત્સવ પર શુભકામનાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું ' રજ પર્વના ખાસ ઉત્સવ પર શુભકામના. ભગવાન કરે આ અવસર સમાજમાં ખુશી ભાઈચારાની ભાવનાને મજબૂત કરે.હું મારા સાથી નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે અને કલ્યાણ માટે કામના કરું છું.'
GP/DS
(રીલીઝ આઈડી: 1631678)
મુલાકાતી સંખ્યા : 192
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam