પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી એ પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

Posted On: 22 MAY 2020 7:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

 

પ્રધાનમંત્રી કહ્યું " પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટના માં માર્યા ગયેલા લોકો વિષે જાણીને દુઃખ થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરું છું અને ઘાયલો જલ્દી સાજા થાય એવી પ્રાર્થના કરું છું."

 

 

 

GP/DS



(Release ID: 1626185) Visitor Counter : 149