માહિતી અને પ્રસારણ મંત્રાલય

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા બિન-આવશ્યક સામાનના પૂરવઠા પર પ્રતિબંધ રહેશે

પોસ્ટેડ ઓન: 19 APR 2020 12:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,લૉકડાઉન દરમિયાન -કોમર્સ કંપનીઓ દ્વારા બિન-આવશ્યક સામાનના પૂરવઠા પર પ્રતિબંધ ચાલુ રહેશે.

 

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1616047) મુલાકાતી સંખ્યા : 236