પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે

Posted On: 14 MAR 2020 8:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 15 માર્ચ, 2020ના રોજ સાંજે 5 કલાકે કોવિડ-19ના નિવારણ માટેના પગલાઓ પર ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સ મારફતે સાર્ક દેશોના નેતાઓ સાથે વાતચીત કરશે. તેઓ આપણા વિસ્તારમાં કોવિડ-19 સામે લડવાની એક મજબૂત સંયુક્ત રણનીતિ ઘડવા માટે સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતનું નેતૃત્વ કરશે.

 

RP



(Release ID: 1606442) Visitor Counter : 90