સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
નોવલ કોરોનાવાયરસ અપડેટ: નવી મુસાફરી માર્ગદર્શિકા
Posted On:
03 FEB 2020 10:24AM by PIB Ahmedabad
અગાઉ જણાવાયુ હતું એમ જ હજી પણ સુધારેલી મુસાફરી માર્ગદર્શિકા મુજબ લોકોને ચીનની મુસાફરીથી દૂર રહેવાની સલાહ છે, અને 15મી જાન્યુઆરી 2020થી ચીનમાં મુસાફરીનો ઇતિહાસ ધરાવનાર કોઈપણને જુદાં જુદાં તારવવાના રહેશે.
- ચાઇનીઝ પાસપોર્ટ ધારકો માટે ઇ-વિઝા સુવિધા અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
- ચાઇનીઝ નાગરિકોને અગાઉ જારી કરાયેલ ઇ-વિઝા અસ્થાયી રૂપે માન્ય નથી.
- ચાઈનાથી ફિજીકલ વિઝા માટે ઓનલાઇન અરજી સબમિટ કરવાની સુવિધા રદ્દ કરવામાં આવી છે.
- ચીનમાં વસતા જે લોકોનેે ભારતની મુલાકાત લેવી ફરજિયાત છે એમણે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અથવા શાંઘાઈ અથવા ગુઆંગઝુમાં આવેલા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરવો.
SD/GP/DS
(Release ID: 1601676)
Visitor Counter : 210