પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2020 10:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેઘાલયના લોકો તેમના દયાળુ સ્વભાવ માટે જાણીતા છે. રમત-ગમત, સંગીતથી લઈને પ્રકૃતિના સંરક્ષણ સુધી, તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. આવનારા વર્ષોમાં મેઘાલયના વિકાસ માટે પ્રાર્થના કરૂં છું.

 

NP/DS/GP/RP

 



(Release ID: 1599939) Visitor Counter : 108