રાષ્ટ્રપતિ સચિવાલય
1 અને 8 ઓગસ્ટના રોજ 'ચેન્જ ઑફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે નહીં
પોસ્ટેડ ઓન:
30 JUL 2026 12:45PM by PIB Ahmedabad
સ્વતંત્રતા દિવસ સમારોહ 2026ની ઉજવણીના રિહર્સલને કારણે, તારીખ 1 અને 8 ઓગસ્ટ, 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં 'ચેન્જ ઑફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે નહીં.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2291578)
મુલાકાતી સંખ્યા : 63