પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થિરુ ભારતીરાજાજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
प्रविष्टि तिथि:
11 JUN 2026 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ ભારતીરાજાજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેઓ સિનેમા જગતના એક ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા જેમના કાર્યોએ તમિલ સિનેમામાં પરિવર્તન લાવ્યું.
શ્રી મોદીએ અવલોકન કર્યું કે ગ્રામીણ જીવનનું તેમનું ચિત્રણ ખાસ કરીને નોંધપાત્ર હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દુઃખની ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"થિરુ ભારતીરાજાજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેઓ સિનેમા જગતના એક ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા જેમના કાર્યોએ તમિલ સિનેમામાં પરિવર્તન લાવ્યું. ગ્રામીણ જીવનનું તેમનું ચિત્રણ ખાસ કરીને નોંધપાત્ર હતું. આ દુઃખની ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2271609)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada