સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયન એર ફોર્સે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મોંગોલિયા પહોંચાડ્યા

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 10:36AM by PIB Ahmedabad

ઇન્ડિયન એર ફોર્સના એક IL-76 વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ ગજરાજદ્વારા 30 મે, 2026ના રોજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દિલ્હીથી મોંગોલિયા લઈ જવામાં આવ્યા હતા.

 વિમાને રાતોરાત ઉડાન ભરી હતી અને IST સવારે 11.25 વાગ્યે મોંગોલિયામાં ઉતરાણ કર્યું હતું.

 મિશન IAF દ્વારા મિત્ર દેશો સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ભારતના પ્રયાસોના સમર્થનમાં હાથ ધરવામાં આવ્યું હતું.

 એરલિફ્ટ રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને સમર્થન આપવાની અને ભારતના વૈશ્વિક સાંસ્કૃતિક આઉટરીચ  કાર્યક્રમોમાં યોગદાન આપવાની IAFની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2267192) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil