પ્રધાનમંત્રીનું કાર્યાલય
વલસાડ, ગુજરાતમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
22 APR 2026 8:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયેલી એક દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુઃખદ ઘટનામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ગુજરાતના વલસાડમાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi”
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2254708)
મુલાકાતી સંખ્યા : 12