પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે ક્ષેત્રના પરિવર્તન પર લખાયેલો એક લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 16 APR 2026 3:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ એ બાબત પર પ્રકાશ પાડે છે કે ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તે સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તેના પરિણામો આપણી સામે જ છે. કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw લખે છે કે કેવી રીતે આ ક્ષેત્ર સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ કરી રહ્યું છે.

અહીં એક માહિતીપ્રદ લેખ છે. https://timesofindia.indiatimes.com/toi-plus/infrastructure/best-sign-that-our-trains-got-safer-is-fewer-headlines/articleshow/130261541.cms


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2252581) મુલાકાતી સંખ્યા : 19