પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મથુરા બોટ અકસ્માતના પીડિતો માટે સહાયની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 10 APR 2026 11:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા સહાય આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર આ માહિતી શેર કરી:

"પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે દરેક મૃતકના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા મળશે."

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2251072) મુલાકાતી સંખ્યા : 16