પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન સૌને હિંમતને પ્રેરણા આપતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું,

પોસ્ટેડ ઓન: 30 MAR 2026 9:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માના જીવનમાંથી આપણને હિંમત અને દૃઢ નિશ્ચયની અસાધારણ પ્રેરણા મળે છે. "તે દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પૂર્ણ કરવાની ભાવના પણ જગાડે છે", એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો -

विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।

प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન આપણને હિંમત અને મનોબળની અદ્ભુત પ્રેરણા આપે છે.

विचित्रचरितोल्लेखचमत्कारितचेतनम्।

प्राप्यते किं यशः शुभ्रमनङ्गीकृत्य साहसम्॥


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2246740) મુલાકાતી સંખ્યા : 23