પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે સૂર્ય તિલકના સાક્ષી બન્યા
પોસ્ટેડ ઓન:
27 MAR 2026 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સૂર્ય તિલકના સાક્ષી બન્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “પ્રભુ શ્રી રામના આશીર્વાદ આપણા પર હંમેશા રહે”.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“આજે અગાઉ, અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થયેલા સૂર્ય તિલકના દર્શન કર્યા. પ્રભુ શ્રી રામના આશીર્વાદ આપણા પર હંમેશા રહે.”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2246194)
મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada