પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બિહારના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

પોસ્ટેડ ઓન: 25 MAR 2026 6:15PM by PIB Ahmedabad

બિહારના રાજ્યપાલ શ્રી સૈયદ અતા હસનૈન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે;

“બિહારના રાજ્યપાલ, @atahasnain53 પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@GovernorBihar”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2245318) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Telugu