પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
12 JAN 2026 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને કાર્યો વિકસિત ભારત માટેના સંકલ્પમાં સતત નવી ઉર્જાનો સંચાર કરે છે. "મારી ઇચ્છા છે કે રાષ્ટ્રીય યુવા દિવસનો આ દિવ્ય અવસર સૌ સાથી નાગરિકો, ખાસ કરીને આપણા યુવા સાથીઓ માટે નવી શક્તિ અને નવો આત્મવિશ્વાસ લાવે", એમ શ્રી મોદીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારતીય યુવાનો માટે પ્રેરણાના શક્તિશાળી સ્ત્રોત, સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતી પર મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય વિકસિત ભારતના સંકલ્પમાં સતત નવી ઉર્જાનો સંચાર કરે છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રીય યુવા દિવસનો આ દિવ્ય અવસર બધા સાથી નાગરિકો, ખાસ કરીને આપણા યુવા સાથીઓ માટે નવી શક્તિ અને નવો આત્મવિશ્વાસ લાવે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2213541)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam