પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સોમનાથના કાલાતીત મહત્વનો પુનરોચ્ચાર કર્યો

प्रविष्टि तिथि: 09 JAN 2026 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથના કાલાતીત મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો, અને તેને ભારતની આધ્યાત્મિક શક્તિ અને ભક્તિના શાશ્વત પ્રતીક તરીકે વર્ણવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સોમનાથ માત્ર એક પવિત્ર મંદિર જ નથી, પરંતુ ભારતની સભ્યતાની સાતત્યતાની એક દીવાદાંડી સમાન પણ છે, જે તેની શ્રદ્ધા, સ્થિતિસ્થાપકતા અને એકતાના સંદેશ સાથે પેઢીઓને પ્રેરણા આપે છે.

X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

“भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे।”

SM/DK/GP/JD

 


(रिलीज़ आईडी: 2213115) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Odia , Kannada , Malayalam