પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
25 DEC 2025 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, "ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દરેકને શાંતિ, કરુણા અને આશાથી ભરેલા નાતાલની શુભેચ્છાઓ. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આપણા સમાજમાં સંવાદિતાને મજબૂત બનાવે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2208385)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam