પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 26 SEP 2025 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

X પર પોસ્ટ કરેલા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમના લાંબા જાહેર જીવન દરમિયાન રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનને યાદ કરીએ છીએ."

SM/IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2171545) Visitor Counter : 19