પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા દેવીની પ્રાર્થના કરી

Posted On: 25 SEP 2025 8:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માંડાની પ્રાર્થના કરી છે.

એક વિડિયો શેર કરતા પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું:

"આજે આ નવરાત્રી પર દેવીના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાને મારા વારંવાર પ્રણામ! સૂર્યની સમાન દૈદીપ્યમાન દેવી માતાને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના બધા ભક્તો પર સંપન્નતા અને પ્રસન્નતાના આશીર્વાદ વરસાવે. તેમનો દિવ્ય પ્રકાશ દરેકના જીવનને પ્રકાશિત કરે."

https://www.youtube.com/watch?v=K80a0dZzyKM

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2171013) Visitor Counter : 23