પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરજી ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
19 AUG 2025 11:54AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરજી ત્રિપુરાના વિકાસમાં તેમના અનુકરણીય પ્રયાસો માટે પ્રશંસનીય છે. જાહેર સેવા પ્રત્યેનો તેમનો જુસ્સો, ગરીબોને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા અને સામાજિક ઉત્થાન પ્રત્યેનું સમર્પણ આપણને ખૂબ પ્રેરણા આપે છે, એમ શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ. ત્રિપુરાના વિકાસમાં તેમના અનુકરણીય પ્રયાસો માટે તેઓ પ્રશંસનીય છે. જાહેર સેવા પ્રત્યેનો તેમનો જુસ્સો, ગરીબોને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા અને સામાજિક ઉત્થાન પ્રત્યેનું સમર્પણ આપણને ખૂબ પ્રેરણા આપે છે. કેન્દ્ર સરકાર અને ત્રિપુરા સરકાર તેમના વિઝનને સાકાર કરવા માટે અથાક મહેનત કરી રહી છે.”
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2157801)
Read this releasein:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam