પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JUL 2025 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. "તેઓ એક અગ્રણી નેતા હતા જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળની ભાવનાને અટલ વિશ્વાસ સાથે પ્રજ્વલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી", એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ એક અગ્રણી નેતા હતા જેમણે ભારતની સ્વતંત્રતા ચળવળની ભાવનાને અટલ વિશ્વાસ સાથે પ્રજ્વલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક પણ હતા જેઓ જ્ઞાનની શક્તિ અને અન્યોની સેવામાં વિશ્વાસ રાખતા હતા."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2147111)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam