પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અઝહા પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 07 JUN 2025 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અઝહા પર સૌને શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઈદ-ઉલ-અઝહા પર હાર્દિક શુભેચ્છાઓ. આ અવસર આપણા સમાજમાં સંવાદિતાને પ્રેરણા આપે અને શાંતિના તાણાવાણાને મજબૂત બનાવે છે. દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2134751)