પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અઝહા પર સૌને શુભેચ્છા પાઠવી
Posted On:
07 JUN 2025 9:09AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અઝહા પર સૌને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઈદ-ઉલ-અઝહા પર હાર્દિક શુભેચ્છાઓ. આ અવસર આપણા સમાજમાં સંવાદિતાને પ્રેરણા આપે અને શાંતિના તાણાવાણાને મજબૂત બનાવે છે. દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2134751)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam