નાગરિક ઉડ્ડયન મંત્રાલય
32 એરપોર્ટ પરથી કામચલાઉ પ્રતિબંધ હટાવાયો
Posted On:
12 MAY 2025 12:20PM by PIB Ahmedabad
15 મે 2025ના રોજ સવારે 5:29 વાગ્યા સુધી 32 એરપોર્ટ પર નાગરિક વિમાન સંચાલન પરનો કામચલાઉ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે.
મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરલાઇન્સ સાથે સીધા ફ્લાઇટ સ્ટેટસ તપાસે અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન વેબસાઇટ્સ પર નજર રાખે.
AP/IJ//GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2128215)
Visitor Counter : 2