પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
09 MAY 2025 2:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર યોદ્ધા મહારાણા પ્રતાપને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
શ્રી મોદીએ X પર લખ્યું;
"દેશના અમર યોદ્ધા મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે તેમણે જે હિંમત અને બહાદુરી બતાવી તે આજે પણ આપણા વીર અને વિરાંગનાઓ માટે માર્ગદર્શક બને છે. ભારત માતાને સમર્પિત તેમનું બહાદુરીભર્યું જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે."
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2127870)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada