પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
13 APR 2025 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ હંમેશા તેમની અદમ્ય ભાવનાને યાદ રાખશે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"આપણે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આવનારી પેઢીઓ હંમેશા તેમના અદમ્ય સાહસને યાદ રાખશે. તે ખરેખર આપણા રાષ્ટ્રના ઇતિહાસનો એક કાળો અધ્યાય હતો. તેમના બલિદાન ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક મુખ્ય વળાંક બન્યો હતો."
AP/IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2121385)
Visitor Counter : 56
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada