પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હનુમાન જયંતીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
12 APR 2025 9:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જયંતી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"હનુમાન જયંતી પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. સંકટમોચનના આશીર્વાદથી, આપ સૌનું જીવન હંમેશા સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે એ જ મારી પ્રાર્થના છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2121140)
आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam