પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવ સંવત્સર, ઉગાદી, સાજીબુ ચેઈરાઓબા, ગુડી પડવો, ચેટી ચાંદ અને નવરેહના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 30 MAR 2025 11:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવ સંવત્સર, ઉગાદી, સાજીબુ ચેઈરાઓબા, ગુડી પડવો, ચેટી ચાંદ અને નવરેહના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક્સ પર અલગ- અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:

"નવ સંવત્સરની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભ અવસર તમારા બધાના જીવનમાં નવો ઉત્સાહ લાવે, જે વિકસિત ભારતના સંકલ્પમાં નવી ઉર્જા પણ ભરશે."

"તમને બધાને ઉગાદીની શુભકામનાઓ!"

ಎಲ್ಲರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!”

అందరికీ ఉగాది శుభాకాంక్షలు!”

"સાજીબુ ચેઈરાઓબાની શુભેચ્છાઓ!"

"ગુડી પડવાની સૌને શુભેચ્છાઓ!"

सर्वांना गुढी पाडव्याच्या शुभेच्छा!”

"ચેટી ચાંદની શુભકામનાઓ!"

"નવરેહ પોશ્તે!"

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2116728) Visitor Counter : 64