પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમામને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભેચ્છા પાઠવી
Posted On:
02 FEB 2025 10:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“તમામને દેશવાસીઓને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ અવસર પર શુભેચ્છાઓ.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2098872)
Visitor Counter : 30