રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 21 થી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે


11, 18 અને 25 જાન્યુઆરીના રોજ ગાર્ડ પરિવર્તન સમારોહ નહીં

प्रविष्टि तिथि: 09 JAN 2025 4:08PM by PIB Ahmedabad

આગામી પ્રજાસત્તાક દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત 21 થી 29 જાન્યુઆરી, 2025 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.

11, 18 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ યોજાશે નહીં.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2091475) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam