પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 02 JAN 2025 6:25PM by PIB Ahmedabad

ન્યુ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા પ્રધાનમંત્રીએ આજે તેની સખત નિંદા કરી હતી.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ઈશ્વર તેમને આ ત્રાસદીમાંથી બહાર આવવા માટે શક્તિ અર્પે.”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2089712) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam