પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
02 JAN 2025 6:25PM by PIB Ahmedabad
ન્યુ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા પ્રધાનમંત્રીએ આજે તેની સખત નિંદા કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ઈશ્વર તેમને આ ત્રાસદીમાંથી બહાર આવવા માટે શક્તિ અર્પે.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2089712)
आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam