પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 28 DEC 2024 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભારત માટે તેમની સેવાની હંમેશા પ્રશંસા કરવામાં આવશે.

AP/IJ/GP/JD


(Release ID: 2088593) Visitor Counter : 77