પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પ્રાર્થના કરી
પોસ્ટેડ ઓન:
10 OCT 2024 7:35AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“નવરાત્રિ દરમિયાન મા મહાગૌરીના ચરણોને વંદન! માતાજીની કૃપાથી તેમના તમામ ભક્તોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે, એ પ્રાર્થના સાથે તેમની આ સ્તુતિ...”
AP/GP/JT
(રીલીઝ આઈડી: 2063720)
મુલાકાતી સંખ્યા : 152
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam