પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
નાગરિકોને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો
Posted On:
02 OCT 2024 9:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે દેશના યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. શ્રી મોદીએ આજે સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા નાગરિકોને પણ આગ્રહ કર્યો, જેનાથી સ્વચ્છ ભારત મિશનને મજબૂતી મળશે.
પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું;
"આજે ગાંધી જયંતિ પર મેં મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ દિવસ દરમિયાન આવી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો અને સાથે જ સ્વચ્છ ભારત મિશનને મજબૂત કરતા રહો. #10YearsOfSwachhBharat "
"આજે ગાંધી જયંતિ પર આજે પોતાના યુવા મિત્રો સાથે સ્વચ્છતા અભિયાનનો ભાગ બને. હું તમને બધાને આજે તમારી આસપાસના સ્વચ્છતા અભિયાનનો ભાગ બનવાનો આગ્રહ કરું છું. તમારી પહેલ 'સ્વચ્છ ભારત'ની ભાવનાને વધુ મજબૂત કરશે. #10YearsOfSwachhBharat "
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2060973)
Visitor Counter : 50
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam