પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સૂર્યકાન્તા વ્યાસનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 25 SEP 2024 7:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સૂરસાગરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સૂર્યકાન્તા વ્યાસના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાનના સૂરસાગરમાં લોક કલ્યાણ માટેના તેમના કાર્યો માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

राजस्थान के सूरसागर की पूर्व विधायक और भाजपा की वरिष्ठ नेता श्रीमती सूर्यकांता व्यास जी के निधन से अत्यंत दुख हुआ है। क्षेत्र में जनकल्याण के अपने कार्यों के लिए उन्हें सदैव याद किया जाएगा। हाल की मेरी जोधपुर यात्रा के दौरान उनसे मिलने का अवसर प्राप्त हुआ था, जब उन्होंने विशेष रूप से एयरपोर्ट आकर मुझे आशीर्वाद दिया। शोक की इस घड़ी में मैं उनके प्रशंसकों और परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। ओम शांति!”

AP/GP/JD



(Release ID: 2058806) Visitor Counter : 37