પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી

Posted On: 05 JUL 2024 10:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી, જ્યાં રાષ્ટ્રપતિજીએ વીરતા પુરસ્કારો પ્રદાન કર્યા. આપણા દેશને આપણા બહાદુર સૈનિકોની વીરતા અને સમર્પણ પર ગર્વ છે. તેઓ સેવા અને બલિદાનના સર્વોચ્ચ આદર્શોનું ઉદાહરણ આપે છે. તેમની હિંમત હંમેશા આપણા લોકોને પ્રેરણા આપશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2031183) Visitor Counter : 22