પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 29 JUN 2024 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પવિત્ર અમરનાથ યાત્રાના શુભારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાર્દિક શુભેચ્છાઓ. બાબા બર્ફાનીના દર્શન અને પૂજા સાથે જોડાયેલી આ યાત્રા શિવના ભક્તોમાં અપાર ઊર્જાનો સંચાર કરનારી હોય છે. તેમની કૃપાથી તમામ ભક્તોનું કલ્યાણ થાય એવી મારી ઈચ્છા છે. જય બાબા બર્ફાની!”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2029466) Visitor Counter : 56