રેલવે મંત્રાલય

નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને પુનઃવિકાસ માટે બંધ કરવા અંગે સ્પષ્ટતા

Posted On: 27 MAY 2024 5:17PM by PIB Ahmedabad

મીડિયાના કેટલાક વિભાગોએ અહેવાલ આપ્યો છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પુનઃવિકાસ કાર્ય માટે આ વર્ષના અંત સુધીમાં બંધ કરવામાં આવશે.

એ ઘોષણા કરવાની છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન ક્યારેય બંધ કરવામાં આવશે નહીં.

નોંધનીય છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પુનઃવિકાસમાંથી પસાર થાય છે, ત્યારે કેટલીક ટ્રેનોને જરૂરિયાત મુજબ ડાયવર્ટ/રેગ્યુલેટ કરવામાં આવે છે. ટ્રેનોના આવા ડાયવર્ઝન/નિયમનો વિશેની માહિતી અગાઉથી જ જાણ કરવામાં આવે છે.

AP/GP/JD



(Release ID: 2021843) Visitor Counter : 60