રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે અયોધ્યાની મુલાકાત લેશે

Posted On: 30 APR 2024 5:41PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે (1 મે, 2024) અયોધ્યા (ઉત્તર પ્રદેશ)ની મુલાકાત લેશે.

અયોધ્યામાં તેમના રોકાણ દરમિયાન, રાષ્ટ્રપતિ શ્રી હનુમાન ગઢી મંદિર, પ્રભુ શ્રી રામ મંદિર અને કુબેર ટીલામાં દર્શન અને આરતી કરશે. તે સરયુ પૂજન અને આરતી પણ કરશે.

AP/GP/JD



(Release ID: 2019206) Visitor Counter : 74