રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તી

Posted On: 20 MAR 2024 11:37AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ, પ્રધાનમંત્રીની સલાહ મુજબ, બંધારણના અનુચ્છેદ 75ની કલમ (2) અંતર્ગત તાત્કાલિક અસરથી કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી શ્રી પશુપતિ કુમાર પારસનું રાજીનામું સ્વીકાર્યું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા છે કે કેબિનેટ મંત્રી શ્રી કિરેન રિજિજુને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2015636) Visitor Counter : 76