પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 08 MAR 2024 8:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી હતી કે આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને નવી શક્તિ આપે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;

“દેશના મારા તમામ પરિવારજનોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. મારી પ્રાર્થના છે કે આ મહાપર્વ દરેકના જીવનમાં નવી ઉર્જા લઈને આવે અને અમૃતકાળ દેશના સંકલ્પોને પણ નવી શક્તિ પ્રદાન કરે. જય ભોલેનાથ!”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2012543)