પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
08 MAR 2024 8:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી હતી કે આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને નવી શક્તિ આપે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;
“દેશના મારા તમામ પરિવારજનોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. મારી પ્રાર્થના છે કે આ મહાપર્વ દરેકના જીવનમાં નવી ઉર્જા લઈને આવે અને અમૃતકાળ દેશના સંકલ્પોને પણ નવી શક્તિ પ્રદાન કરે. જય ભોલેનાથ!”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2012543)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam